GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

ડૉ. ભીમરાવ આંબેડકર
પટ્ટાભી સીતા રમૈયા
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
જાણતા કે અજાણતા જો ખોટા ડેટા ઇનપુટ કરવામાં આવે તો ખોટું પરિણામ મળે છે તેને શું કહેવાય છે ?

આપેલ બંને
એકપણ નહીં
Rubbish in Rubbish Out
Garbage in Garbage Out

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક જ મહિનામાં બે પૂનમ આવે તો છેલ્લી પૂનમને શું કહે છે ?

એક પણ નહિ
સૂપરમૂન
બ્લૂમૂન
રેડમૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસનો સમારોહ કઈ તારીખથી શરૂ કરવાની ઘોષણા કરી છે ?

24 જાન્યુઆરી
23 જાન્યુઆરી
25 જાન્યુઆરી
26 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયાનો ઔધોગિક સંપતિમાં સમાવેશ થતો નથી ?

ટ્રેડમાર્ક
લેઆઉટ
પેટન્ટ
કોપીરાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP