GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ?

અનુચ્છેદ 164 (2)
અનુચ્છેદ 164 (4)
અનુચ્છેદ 164 (3)
અનુચ્છેદ 164 (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા દેશમાં લોકપાલ બનવા માટેની ઓછામાં ઓછી અને વધુમાં વધુ ઉંમર કેટલી હોય છે ?

45 અને 70
40 અને 70
25 અને 45
50 અને 70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

વિસનગર
જોટાણા
સતલાસણા
ખેરાલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ "ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ" નામે થયો છે ?

શાંતિ શાહ
કૈલાસ બાજપેયી
નારાયણ સુર્વે
પીરઝાદા અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ જ્ઞાનસત્રના અધ્યક્ષ તરીકે કોણ હતું ?

કાકાસાહેબ કાલેલકર
રા.વી.પાઠક
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP