GSSSB Bin Sachivalay Mock Test 1 કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ? અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (4) અનુચ્છેદ 164 (3) અનુચ્છેદ 164 (1) અનુચ્છેદ 164 (2) અનુચ્છેદ 164 (4) અનુચ્છેદ 164 (3) અનુચ્છેદ 164 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 આપણા દેશમાં લોકપાલ બનવા માટેની ઓછામાં ઓછી અને વધુમાં વધુ ઉંમર કેટલી હોય છે ? 45 અને 70 40 અને 70 25 અને 45 50 અને 70 45 અને 70 40 અને 70 25 અને 45 50 અને 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ? વિસનગર જોટાણા સતલાસણા ખેરાલુ વિસનગર જોટાણા સતલાસણા ખેરાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ___ we be ___ trouble without water in future ? Won’t , being faced Will , facing Will , be facing Won’t , facing Won’t , being faced Will , facing Will , be facing Won’t , facing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ "ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ" નામે થયો છે ? શાંતિ શાહ કૈલાસ બાજપેયી નારાયણ સુર્વે પીરઝાદા અહમદશાહ શાંતિ શાહ કૈલાસ બાજપેયી નારાયણ સુર્વે પીરઝાદા અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ જ્ઞાનસત્રના અધ્યક્ષ તરીકે કોણ હતું ? કાકાસાહેબ કાલેલકર રા.વી.પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર રા.વી.પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP