GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત સંઘની મિલકતને રાજ્યના કરવેરા માંથી મુક્તિ આપવામાં આવે છે ?

અનુચ્છેદ 286
અનુચ્છેદ 287
અનુચ્છેદ 284
અનુચ્છેદ 285

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્યપાલને બદલે વહીવટદારનું પદ હોય છે ?

અંદમાન નિકોબાર
લક્ષદ્વીપ
દિલ્હી
પોંડિચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતના પ્રથમ વહીવટદાર કોણ હતા ?

આલાપખાન
મિર્ઝા અશકરી
સરવર ખાન
મિર્ઝા અઝીઝ કોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
સિકયુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા
નાણાં મંત્રાલય
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા પ્રધાનમંત્રી એ ''scrap book of a prime minister" નામ નું પુસ્તક લખ્યું છે ?

અટલ બિહારી વાજપેયી
પી.વી.નરસિંહારાવ
નરેન્દ્ર મોદી
ઈન્દ્રકુમાર ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સ્વતંત્રતા પછી સૌપ્રથમ વડી અદાલતની સ્થાપના કરનાર રાજ્ય કર્યું હતું ?

તમિલનાડુ
ઓરિસ્સા
મુંબઈ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP