સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો
અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
કોઇ સ્ત્રીએ કરેલ ગુનો
ઉપરના તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

કુંભારીયા
તારંગા
ગિરનાર
પાલીતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખારાઘોડા શું છે ?

મીઠાની જાત છે
સ્થળનું નામ છે
ઘોડાની જાત છે
આમાનું કોઇ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સુમિત્રા મહાજન
જયા બચ્ચન
સ્મૃતિ ઈરાની
અનિતા દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP