નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂપિયા 900 માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથી એ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% નુકસાન
1.1% નુકસાન
કોઈ નફો કે નુકસાન ન થાય
4% નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક દુકાનદારે 1500 રૂ. માં જુની સાઈકલ ખરીદી તેના પર 300 રૂ. રિપેરીંગ ખર્ચ કર્યો. જો એ સાઈકલ 2070 રૂ.માં વેચી તો તેને કેટલા ટકા નફો થશે ?

15%
18%
20%
12%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP