Talati Practice MCQ Part - 2
એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો.

1750
2000
1800
1500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

ચુનીલાલ મડિયા
જયંતિ દલાલ
સિતાંશુ યશચંદ્ર
મણીલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો:- સંક્રાંત

સમ્ + ક્રાંત
સંમ : + ક્રાંત
સમ્ + કાંત
સઃ + ક્રાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP