Talati Practice MCQ Part - 7 વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ? થોરિયમ યુરેનિયમ કાર્બનડાયોક્સાઈડ એન્ટોક્સાઈડ થોરિયમ યુરેનિયમ કાર્બનડાયોક્સાઈડ એન્ટોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ? તલાટી કમ મંત્રી ડી.ડી.ઓ. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ટી.ડી.ઓ. તલાટી કમ મંત્રી ડી.ડી.ઓ. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ટી.ડી.ઓ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ? 12 10 8 15 12 10 8 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રણયજ્ઞ અને દશમસ્કંધ કૃતિ કોની છે ? ભાલણ દયારામ શામળ પ્રેમાનંદ ભાલણ દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘બાયોસ્ફિયર’ એટલે : વાતાવરણ જલાવરણ જૈવિક આવરણ મૃદાવરણ વાતાવરણ જલાવરણ જૈવિક આવરણ મૃદાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત પંચાયત ધારા, 1993 અનુસાર ગ્રામ પંચાયતોને કેટલા કામો સોંપવામાં આવ્યા છે ? 100 કામો 112 કામો 108 કામો 118 કામો 100 કામો 112 કામો 108 કામો 118 કામો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP