Talati Practice MCQ Part - 7
વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ?

થોરિયમ
યુરેનિયમ
કાર્બનડાયોક્સાઈડ
એન્ટોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ?

તલાટી કમ મંત્રી
ડી.ડી.ઓ.
ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો
ટી.ડી.ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?

12
10
8
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત પંચાયત ધારા, 1993 અનુસાર ગ્રામ પંચાયતોને કેટલા કામો સોંપવામાં આવ્યા છે ?

100 કામો
112 કામો
108 કામો
118 કામો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP