નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી એક વસ્તુની પડતર કિંમત પર 25% નફો ચડાવી વેચાણ કિંમત ૫૨ 8% વળતર આપે તો તેને કેટલા ટકા નક્કી થાય ?

14%
20%
15%
17%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીને 20% વળતર આપવા છતા 20% નફો થાય છે. તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ?

50
આપેલ પૈકી એક પણ નહીં
37.5
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની કિંમત કેટલી રાખવી જોઈએ. જેથી વેપા૨ીને 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 230
રૂ. 300
રૂ. 210
રૂ. 250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
ચાંદની એક સાયકલ રૂ.5500 માં વેચે છે. આમ કરતાં તેને 14% નફો થાય છે. તો આ સાયકલની મૂળ કિંમત કેટલી હશે ?

રૂ. 4824.65
રૂ. 4825.65
રૂ. 4824.56
રૂ. 4825.56

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP