Loading [Contrib]/a11y/accessibility-menu.js
સંયોજક
આપેલ વિકલ્પોમાંથી સાચો સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો.
સાત પેઢી જાય તો ગુણ લક્ષણો સ્થિર થાય.
સાત પેઢી જાય ત્યારે ગુણ લક્ષણો સ્થિર થાય.
સાત પેઢી જાય છે તો ગુણ લક્ષણો સ્થિર થાય છે.
સાત પેઢી જાય એટલે ગુણ લક્ષણો સ્થિર થાય.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
છાશ ઢળી જાય. ફરી ઘણાય ફેરા ભરી આપે. ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
હું જાણું છું. મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા. તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
લાટ હોત તો લેત. કણબી છું. નઈં લઉં.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવો છે. લીલી ધ્રોને ઉગાડવી છે.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
શિકારીઓ હજુ આવ્યા નહોતા. પછી વાતે વળગ્યા.