Loading [Contrib]/a11y/accessibility-menu.js
સંયોજક
આપેલ વિકલ્પોમાંથી સાચો સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો.
સાત પેઢી જાય છે તો ગુણ લક્ષણો સ્થિર થાય છે.
સાત પેઢી જાય એટલે ગુણ લક્ષણો સ્થિર થાય.
સાત પેઢી જાય તો ગુણ લક્ષણો સ્થિર થાય.
સાત પેઢી જાય ત્યારે ગુણ લક્ષણો સ્થિર થાય.
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ચાલ હવે શરીર કોરું કર. જમવા બેસી જા.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
મને ઘણીવાર થતું. ગામલોકો થોડીક મદદ કરે. વધુ દવા લાવી શકાય.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
સમાજમાં કલેકટરની જરૂર છે. કેળાંની લારીવાળાની પણ જરૂર છે.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
શિકારીઓ હજુ આવ્યા નહોતા. પછી વાતે વળગ્યા.
સંયોજક
"મારું સગપણ તો ભટ્ટને ત્યાં થઈ ગયું છે પણ કન્યા જરા નાની છે." વાક્યમાં સંયોજક શોધો.