છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને

શાર્દૂલવિક્રીડિત
સવૈયા
હરિગીત
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?

દોહરો
હરિગીત
સવૈયા
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો

શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !

વસંતતિલકા
પૃથ્વી
અનુષ્ટુપ
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

મનહર
શાર્દૂલવિક્રીડિત
શિખરિણી
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો.

પ્રિયે! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થજો
મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP