છંદ
સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષરો છે ?
છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી.
છંદ
'સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે.' -આપેલ પંક્તિનો છંદ દર્શાવો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની
ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની