છંદ
સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષરો છે ?
છંદ
છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
અથવા આવવા સંગે, હક બૂરો બતાવશે.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
એક હાથથી તો નહિ, તાળી પણ પડી શકે
બની શકે કેમ કારીગરી મોટા કામની ?
છંદ
છંદના સૂત્રમાં કેટલા ગણ છે ?
છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?