છંદ
'કદી મારી પાસે, વનવનતણા હોત કુસુમો' - પંક્તિનો છંદ કયો છે ?

વસંતતિલકા
શાર્દૂલવિક્રીડિત
શિખરિણી
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો

શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા
દોહરો
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય.

સ્ત્રગ્ઘરા
હરિગીત
સવૈયા
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનનાં

મંદાક્રાન્તા
પૃથ્વી
શિખરિણી
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP