ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

તારાબહેન મોડક
મહાદેવ દેસાઈ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

ખીજડીયે ટેકરે
શરણાઈના સૂર
અંતસ્રોતા
ચોપાટીને બાંકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP