ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
ઝવેરચંદ મેઘાણી
શામળદાસ ગાંધી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભરૂચના ચાંદોદ, ઝઘડિયા, અંકલેશ્વરમાં સામાજિક પ્રસંગે કયુ નૃત્ય રમાય છે ?

આગવા નૃત્ય
છેલૈયા નૃત્ય
કાકડા નૃત્ય
ગામતી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મકરસંક્રાંતિનો અર્થ શું છે ?

ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ
સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન
ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP