બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ? દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંતરકોષ વિભાજન એટલે___ સાયનેપ્સિસ ઈન્ટરકાઈનેસીસ સિનસીટીયમ વ્યતિકરણ સાયનેપ્સિસ ઈન્ટરકાઈનેસીસ સિનસીટીયમ વ્યતિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉપવર્ગ કોનો સમૂહ છે ? કુળનો સમૂહ શ્રેણીઓનો સમૂહ ગોત્રનો સમૂહ જાતિઓનો સમૂહ કુળનો સમૂહ શ્રેણીઓનો સમૂહ ગોત્રનો સમૂહ જાતિઓનો સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ કઈ પ્રક્રિયા દર્શાવે છે ? પ્રતિક્રિયા ભિન્નતા વિકાસ અનુકૂલન પ્રતિક્રિયા ભિન્નતા વિકાસ અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદમાં શ્વસન માટે કઈ રચના આવેલ છે ? ઝાલર શ્વાસનળી આપેલ તમામ ફેફસાંપોથી ઝાલર શ્વાસનળી આપેલ તમામ ફેફસાંપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષી અને સસ્તન વર્ગનાં પ્રાણીઓના મૃતદેહોની આબેહૂબ દેહરચના કેવી રીતે જળવાય છે ? મૃતદેહમાં મસાલા ભરીને મારીને તેને ઢાંકીને તેના મૃતદેહને સૂકવીને સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને મૃતદેહમાં મસાલા ભરીને મારીને તેને ઢાંકીને તેના મૃતદેહને સૂકવીને સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP