ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

અડાલજની વાવ
સીદી સૈયદની જાળી
દરિયાખાનનો ઘુમ્મટ
વેદ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે ?

મોહિની અટ્ટમ
કથક
ભરતનાટ્યમ અને કુચીપુડી
ભરતનાટ્યમ અને મણિપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
ઇન્દુલાલ યાજ્ઞિક
ઝવેરચંદ મેઘાણી
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?

બહેરા મૂંગાની શાળા
પેરાપ્લેજીયા હોસ્પિટલ
અનાથ આશ્રમ પ્રવૃતિ
અંધશાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP