ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? આંધ્ર પ્રદેશ છત્તીસગઢ આસામ મણિપુર આંધ્ર પ્રદેશ છત્તીસગઢ આસામ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ? દિહાંગ કેનુલા ત્સાંગપો લોહિત દિહાંગ કેનુલા ત્સાંગપો લોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કઈ ચિત્રકળા પર મુઘલ ચિત્રકળાનો પ્રભાવ પડ્યો નથી ? પહાડી કાંગડા કાલીઘાટ રાજસ્થાની પહાડી કાંગડા કાલીઘાટ રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ? કુચીપુડી મણિપુરી ભરતનાટ્યમ કથ્થક કુચીપુડી મણિપુરી ભરતનાટ્યમ કથ્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP