GSSSB Bin Sachivalay Mock Test 1
ઇંગ્લેન્ડની બરબાદી એજ આપણી આઝાદી એમ કોણ માનતું હતું ?

ભગતસિંહ
સુભાષચંદ્ર બોઝ
રાસબિહારી બોઝ
લાલ લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજા રામમોહન રાય ફાઉન્ડેશનની સ્થાપના તેમના કેટલામાં જન્મદિને કરવામાં આવી હતી ?

180 મા
150 મા
200 મા
100 મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
રાજકોટમાં આવેલા જામટાવર કોણે બંધાવ્યું હતું ?

જામ રણજીતસિંહ
જામ વિભાજી
જામ દિગ્વિજયસિંહજી
જામ રણમલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP