બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની રચના કયા એકમોના પુનરાવર્તનથી બનેલી છે ? રીબોન્યુક્લિઓસાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓસાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓટાઈડ રિબોન્યુક્લિઓટાઈડ રીબોન્યુક્લિઓસાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓસાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓટાઈડ રિબોન્યુક્લિઓટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રની સંખ્યા, કદ અને આકાર અવલોકન કરવાની સૌથી સારી અવસ્થા કઈ છે ? ભાજનાન્તિમાવસ્થા આંતરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનાન્તિમાવસ્થા આંતરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિનાં અંગોની બાહ્યસપાટી પર રક્ષણાત્મક પડ બનાવતું લિપિડ કયું છે ? મીણ ફૉસ્ફોલિપિડ ચરબી અર્ગોસ્ટેરૉલ મીણ ફૉસ્ફોલિપિડ ચરબી અર્ગોસ્ટેરૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અવ્યવસ્થાનું પરિણામ એટલે શું ? એન્ટ્રોપી વિકૃતિ ભિન્નતા અનુકૂલન એન્ટ્રોપી વિકૃતિ ભિન્નતા અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડાઈકાયનેસીસના અંતમાં શું થાય છે ? જનીનોની અદલાબદલી કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય. પૂર્ણ રંગસૂત્ર સંકોચન રંગસૂત્ર દૂર ખસે જનીનોની અદલાબદલી કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય. પૂર્ણ રંગસૂત્ર સંકોચન રંગસૂત્ર દૂર ખસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP