બાયોલોજી (Biology)
નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ?

જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે.
સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે.
DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.
એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તમાકુમાં કિર્મિર રોગ માટેના રોગકારક સજીવ ટી. એમ. વી. છે તેવું કોણે દર્શાવ્યું ?

ઈવાનોવ્સકી
પાશ્વર
આઈકલર
ડાયનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વ્હીટેકરે આદિકોષકેન્દ્રીય સજીવોને શામાં વર્ગીકૃત કર્યા ?

પ્રોટીસ્ટા
મોનેરા
ફૂગ
વનસ્પતિ સૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનનો મોનોમર કોણ છે ?

પેપ્ટાઈડ
ગ્લુકોઝ
એમિનોઍસિડ
ન્યુક્લિઓટાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હરિતદ્રવ્યવિહીન એકકોષી વનસ્પતિ કઈ છે ?

મૉલ્ડ
પેનિસિલિયમ
યીસ્ટ
ક્લેમિડોમોનાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હરિતકણના સ્ટ્રોમામાં કયાં ઘટકો આવેલાં નથી ?

વલયાકાર - DNA
70s રિબોઝોમ્સ
પ્રોટીન
80s રિબોઝોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP