બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તમાકુમાં કિર્મિર રોગ માટેના રોગકારક સજીવ ટી. એમ. વી. છે તેવું કોણે દર્શાવ્યું ? ઈવાનોવ્સકી પાશ્વર આઈકલર ડાયનર ઈવાનોવ્સકી પાશ્વર આઈકલર ડાયનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વ્હીટેકરે આદિકોષકેન્દ્રીય સજીવોને શામાં વર્ગીકૃત કર્યા ? પ્રોટીસ્ટા મોનેરા ફૂગ વનસ્પતિ સૃષ્ટિ પ્રોટીસ્ટા મોનેરા ફૂગ વનસ્પતિ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનનો મોનોમર કોણ છે ? પેપ્ટાઈડ ગ્લુકોઝ એમિનોઍસિડ ન્યુક્લિઓટાઈડ પેપ્ટાઈડ ગ્લુકોઝ એમિનોઍસિડ ન્યુક્લિઓટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતદ્રવ્યવિહીન એકકોષી વનસ્પતિ કઈ છે ? મૉલ્ડ પેનિસિલિયમ યીસ્ટ ક્લેમિડોમોનાસ મૉલ્ડ પેનિસિલિયમ યીસ્ટ ક્લેમિડોમોનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણના સ્ટ્રોમામાં કયાં ઘટકો આવેલાં નથી ? વલયાકાર - DNA 70s રિબોઝોમ્સ પ્રોટીન 80s રિબોઝોમ્સ વલયાકાર - DNA 70s રિબોઝોમ્સ પ્રોટીન 80s રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP