GSSSB Bin Sachivalay Mock Test 1
ભાદર, દાંતીવાડા અને શેત્રુંજી યોજનાનો પાયો ગુજરાતના ક્યાં મુખ્ય મંત્રીનાં શાસનકાળ દરમ્યાન નંખાયો ?

ડૉ. બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
જીવરાજ મહેતા
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

15 લીટર
5 લીટર
10 લીટર
7 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
લશ્કરી ખર્ચ પેટે ફંડ માંગનાર લોર્ડ કર્જનના આદેશનો ઇનકાર કોને કર્યો હતો ?

સયાજીરાવ ગાયકવાડ
એક પણ નહીં
કૃષ્ણકુમાર સિંહ
ફતેહરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અંર્તગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર (C) થી દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ જણાવો.

વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ ક ૨ તાં મોટું
વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ કરતાં નાનું
વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ ક ૨ તાં નાનું
વક્રતા કેન્દ્ર ૫૨ અને વસ્તુ જેવડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP