GSSSB Bin Sachivalay Mock Test 1
સમતોલ આહાર માટે દરરોજનું માથાદીઠ કેટલું શાકભાજી આરોગવું જોઈએ ?

300 ગ્રામ
120 ગ્રામ
100 ગ્રામ
200 ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ?

અનુચ્છેદ 164 (1)
અનુચ્છેદ 164 (4)
અનુચ્છેદ 164 (3)
અનુચ્છેદ 164 (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસનો સમારોહ કઈ તારીખથી શરૂ કરવાની ઘોષણા કરી છે ?

23 જાન્યુઆરી
24 જાન્યુઆરી
25 જાન્યુઆરી
26 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP