સામાન્ય જ્ઞાન (GK)
હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ?

દેવચંદ્રસૂરિ
નરચંદ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
બુદ્ધિસાગરસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો

નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર
પ્રભાવક ચરિત - કવિ સુભટ
રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ
ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?

ધોની ક્રિકેટ રમાડે છે
મહારાજ હસે છે
ઇન્દરાથી કવિતા ગવડાવાય છે
તે રોજ ટોપરૂ ખાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

પશ્ચિમ
ઉત્તર
પૂર્વ
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

કુમારપાલ
સિધ્ધરાજ જયસિંહ
અજયપાલ
ત્રિભુવનપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP