બાયોલોજી (Biology) જાતિને શું ગણવામાં આવે છે ? વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ માનવીના મગજ દ્વારા રજુ કરવામાં આવેલ કુત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. વર્ગીકરણનો પાયાનો એકમ વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ માનવીના મગજ દ્વારા રજુ કરવામાં આવેલ કુત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. વર્ગીકરણનો પાયાનો એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ના બંધારણ માટે સાચું શું છે ? A = T અને C =G આપેલ તમામ A = C અને T = G A = G અને T=C A = T અને C =G આપેલ તમામ A = C અને T = G A = G અને T=C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ? સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી કોષમાં કયા શિલ્પ (બંધારણીય) પ્રદેશનો અભાવ હોય છે ? કોષઆવરણ કોષરસીય પ્રદેશ કોષકેન્દ્રપટલ ઉપાંગો કોષઆવરણ કોષરસીય પ્રદેશ કોષકેન્દ્રપટલ ઉપાંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનના નાશ થવા પાછળ જવાબદાર પરિબળો કયાં છે ? UV-કિરણ આપેલ તમામ X-કિરણ જલદ ઍસિડ UV-કિરણ આપેલ તમામ X-કિરણ જલદ ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ? આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP