બાયોલોજી (Biology) સજીવોને અપવાદ સિવાય શેની ક્ષમતાને કારણે નિર્જીવોથી અલગ તારવી શકાય છે ? પર્યાવરણ સાથે આંતરપ્રક્રિયા અને પ્રગતિશીલ ઉદવિકાસ વૃદ્ધિ અને હલનચલન સ્પર્શ અને પ્રતિસાદ પ્રજનન પર્યાવરણ સાથે આંતરપ્રક્રિયા અને પ્રગતિશીલ ઉદવિકાસ વૃદ્ધિ અને હલનચલન સ્પર્શ અને પ્રતિસાદ પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઉદ્યાનના વર્ગીકરણ મુજબ કયો વિસ્તાર નથી ? કંકાલઘર નિશાચર ઘર કીટકઘર એક પણ નહિ કંકાલઘર નિશાચર ઘર કીટકઘર એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ? સૂંઢગ્રંથિ હરિતપિંડ જ્યોતકોષો ઉત્સર્ગિકા સૂંઢગ્રંથિ હરિતપિંડ જ્યોતકોષો ઉત્સર્ગિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હાઇડ્રોજન બંધને કારણે દર્શાવાતી લાક્ષણિકતા કઈ છે ? શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. આપેલ તમામ સખત નલિકાનું નિર્માણ થાય. શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. આપેલ તમામ સખત નલિકાનું નિર્માણ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ATP નું બંધારણ કોની સાથે મળતું આવે છે ? DNA ન્યુક્લિઓટાઈડ એમિનોઍસિડ RNA ન્યુક્લિઓટાઈડ ફેટીઍસિડ DNA ન્યુક્લિઓટાઈડ એમિનોઍસિડ RNA ન્યુક્લિઓટાઈડ ફેટીઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ? રંગસૂત્રના સ્થળાંતર જનીનાના પ્રત્યાંકન વ્યતીકરણ કોષરસ વિભાજન રંગસૂત્રના સ્થળાંતર જનીનાના પ્રત્યાંકન વ્યતીકરણ કોષરસ વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP