GSSSB Bin Sachivalay Mock Test 1 સાહિત્યકાર રધુવીર ચૌધરીની કૃતિ જણાવો. હર્ષોલ્લાસ પ્રસ્તાવના એક પણ નહિ ચીલઝડપ હર્ષોલ્લાસ પ્રસ્તાવના એક પણ નહિ ચીલઝડપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 સહકારી મંડળીઓ દ્વારા ગુનો અને શિક્ષાની વ્યાખ્યા બંધારણના ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 243 (ZM) 243 (Zl) 243 (ZL) 243 (ZQ) 243 (ZM) 243 (Zl) 243 (ZL) 243 (ZQ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભારતીય ઇતિહાસ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે ? હેરોડોટસ મેગેસ્થનીજ વેદવ્યાસ સેનાપતિ વિજયન ભટ્ટ્રાક હેરોડોટસ મેગેસ્થનીજ વેદવ્યાસ સેનાપતિ વિજયન ભટ્ટ્રાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ભારતીય ઇતિહાસ પિતા મેગેસ્થનીજ
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલમાંથી કયા રાષ્ટ્રપતિ યુનેસ્કોના અધ્યક્ષ તરીકે તથા રશિયા ખાતે ભારતના રાજદૂત તરીકેની કામગીરી સંભાળી ચૂક્યા છે ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ વી વી ગિરી ડૉ. ઝાકીર હુસેન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ વી વી ગિરી ડૉ. ઝાકીર હુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 સમતોલ આહાર માટે દરરોજનું માથાદીઠ કેટલું શાકભાજી આરોગવું જોઈએ ? 300 ગ્રામ 200 ગ્રામ 120 ગ્રામ 100 ગ્રામ 300 ગ્રામ 200 ગ્રામ 120 ગ્રામ 100 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ફૂગાવા દરમિયાન નાણાનાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે ? શૂન્ય થાય છે ઘટાડો થાય છે વધારો થાય છે સ્થિર રહે છે શૂન્ય થાય છે ઘટાડો થાય છે વધારો થાય છે સ્થિર રહે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP