GSSSB Bin Sachivalay Mock Test 1
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી.
મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના.
ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને.
મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
દેલવાડાનાં જૈન મંદિરો ક્યાં આવેલા છે ?

ગુજરાત
રાજસ્થાન
મધ્યપ્રદેશ
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કયા રાષ્ટ્રપતિ યુનેસ્કોના અધ્યક્ષ તરીકે તથા રશિયા ખાતે ભારતના રાજદૂત તરીકેની કામગીરી સંભાળી ચૂક્યા છે ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
વી વી ગિરી
ડૉ. ઝાકીર હુસેન
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
અંર્તગોળ અરીસામાં વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર (C) થી દૂર હોય તો પ્રતિબિંબનું સ્થાન અને માપ જણાવો.

વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે વસ્તુ કરતાં નાનું
વક્રતા કેન્દ્ર ૫૨ અને વસ્તુ જેવડું
વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે વસ્તુ ક ૨ તાં નાનું
વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ ક ૨ તાં મોટું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
પૃથ્વી કરતાં ચંદ્ર પર ગૃરૂત્વાકર્ષણ બળ કેટલું હોય છે ?

6 ગણું
5માં ભાગનું
8 માં ભાગનું
6ઠા ભાગનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP