બાયોલોજી (Biology) સજીવનું વર્ગીકરણ અને ઓળખ કોને માટે જરૂરી છે ? ક્ષેત્ર અભ્યાસમાં ભૌગોલિક વિતરણમાં પ્રયોગશાળામાં અને ક્ષેત્ર અભ્યાસમાં પ્રયોગશાળામાં ક્ષેત્ર અભ્યાસમાં ભૌગોલિક વિતરણમાં પ્રયોગશાળામાં અને ક્ષેત્ર અભ્યાસમાં પ્રયોગશાળામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ કયા કારણસર વધતું જાય છે ? વધુ વનસ્પતિઓનો ઉછેર આર્થિક ઉત્પાદન માટે પ્રજનનસંબંધી કાર્ય માટે નાશપ્રાયઃ વનસ્પતિઓના સંરક્ષણ વધુ વનસ્પતિઓનો ઉછેર આર્થિક ઉત્પાદન માટે પ્રજનનસંબંધી કાર્ય માટે નાશપ્રાયઃ વનસ્પતિઓના સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં કોષદિવાલ શાની બનેલી છે ? પેક્ટિન કાઈટિન કાર્બોદિત લિપિડ પેક્ટિન કાઈટિન કાર્બોદિત લિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનના તબક્કાનો સાચો ક્રમ કયો? લેપ્ટોટીન – ઝાયગોટીન - પેકિટીન - ડિપ્લોટીન આંતરાવસ્થા - ભાજનાવાસ્થા - અંત્યાવસ્થા પૂર્વાવસ્થા - ભાજનાવસ્થા - ભાજનોત્તરાવસ્થા - અંત્યાવસ્થા G1 - S - G2 - G2.m લેપ્ટોટીન – ઝાયગોટીન - પેકિટીન - ડિપ્લોટીન આંતરાવસ્થા - ભાજનાવાસ્થા - અંત્યાવસ્થા પૂર્વાવસ્થા - ભાજનાવસ્થા - ભાજનોત્તરાવસ્થા - અંત્યાવસ્થા G1 - S - G2 - G2.m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ એ વનસ્પતિ ઉદ્યાનોનું એક મહત્ત્વનું કાર્ય છે : ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે. તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે. તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે. ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે. તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે. તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કાઈટીન કોની કોષદીવાલમાં રહેલું છે ? બૅક્ટેરિયા યીસ્ટ ફૂગ લીલ બૅક્ટેરિયા યીસ્ટ ફૂગ લીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP