Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો.
સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.

શરતવાચક
સમુચ્ચયવાચક
વિરોધવાચક
પરિણામવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : વાતનું વતેસર કરવું

વાતનું વાવેતર કરવું
વાતને વખતસર રજૂ કરવી
નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતને જેવી છે તેવી રજૂ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ?

બાલાશંકર કંથારિયા
મુકુન્દરાય પટ્ટણી
જમનાશંકર બૂચ
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ?
સેજ્ય

સેજ, શય્યા
સેજલ
સજળ
સજાવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP