Talati Practice MCQ Part - 6 2560ના 40% = (?) 512 1028 524 1024 512 1028 524 1024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો. સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો. શરતવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક પરિણામવાચક શરતવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : વાતનું વતેસર કરવું વાતનું વાવેતર કરવું વાતને વખતસર રજૂ કરવી નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતનું વાવેતર કરવું વાતને વખતસર રજૂ કરવી નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતને જેવી છે તેવી રજૂ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? રાજા રવિ વર્મા રવિન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ ગાંધીજી રાજા રવિ વર્મા રવિન્દ્રનાથ ટાગોર રવિશંકર રાવળ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ? બાલાશંકર કંથારિયા મુકુન્દરાય પટ્ટણી જમનાશંકર બૂચ હર્ષદ ત્રિવેદી બાલાશંકર કંથારિયા મુકુન્દરાય પટ્ટણી જમનાશંકર બૂચ હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? સેજ્ય સેજ, શય્યા સેજલ સજળ સજાવટ સેજ, શય્યા સેજલ સજળ સજાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP