ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ ખંભાલિડાની ગુફા - જૂનાગઢ કડિયા ડુંગરની ગુફા - ભરૂચ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ ખંભાલિડાની ગુફા - જૂનાગઢ કડિયા ડુંગરની ગુફા - ભરૂચ સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ? લે કાર્ટર લુઈસ ખાન લે કોર્બુઝીયર નેકચંદ લે કાર્ટર લુઈસ ખાન લે કોર્બુઝીયર નેકચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? ભરતનાટ્યમ કથકલી કથ્થક મણિપુરી ભરતનાટ્યમ કથકલી કથ્થક મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે ? નૃત્યકળા ચિત્રકળા નાટ્યકળા યુદ્ધકળા નૃત્યકળા ચિત્રકળા નાટ્યકળા યુદ્ધકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર નીલમબાગ પેલેસ - ભાવનગર ગાયકવાડની હવેલી - રાજકોટ પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર નીલમબાગ પેલેસ - ભાવનગર ગાયકવાડની હવેલી - રાજકોટ પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP