બાયોલોજી (Biology)
વર્ગીકરણથી કેવા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય ?

એક પણ નહિ
પ્રજનન ન કરી શકતાં
સૌથી ઓછા પ્રમાણમાં હોય તેવા
નાશપ્રાય અને લુપ્ત થતા જતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી સજીવોમાં કઈ કણિકાનો અભાવ હોય છે ?

મેદ કણિકા
ફૉસ્ફેટ કણિકા
ગ્લાયકોજન કણિકા
સિયાનોફાયસિન કણિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સિક્વોયામાં કોષરસવિભાજન સમયે નિર્માણ પામતું મધ્યપટલ શેનું બને છે ?

સેલ્યુલોઝ
કાઈટીન
લિગ્નીન
પેક્ટિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સોડિયમ અને ક્લોરિનની ક્રમિક અગત્ય ધરાવતું સાચું જૂથ કયું ?

CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી
હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન
આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન
pH ની જાળવણી અને કોષવિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિઓને કુલજાતિ કે તેના નિવાસસ્થાન પ્રમાણે પ્રદર્શિત કરેલી હોય છે. કારણ કે...

સ્વ-અભ્યાસ માટે
અભ્યાસ સરળ થાય.
સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે
વધુ સુંદર દેખાવ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રાણી જીજામાતા પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે ?

મુંબઈ
હૈદરાબાદ
અમદાવાદ
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP