ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

જવાહરલાલ નહેરુ
ગાંધીજી
ઇન્દિરા ગાંધી
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિક્રમ સારાભાઈ
વિજયાલક્ષ્મી પંડિત
વિનોબા ભાવે
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ બાદશાહ અને પ્રસંગ / સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1) બાબર
2) હુમાયુ
3) અકબર
4) ઔરંગઝેબ
A) તેઓને જન્મ અમરકોટમાં થયેલ હતો.
B) મોગલ સામ્રાજ્યના સ્થાપક
C) શેરશાહે તેઓને લશ્કરનાં યુદ્ધમાં હરાવેલા હતા.
D) બીજાપુર અને ગોલકોંડા ઉપર વિજય

1-B, 2-C, 3-A, 4-D
1-A, 2-D, 3-B, 4-C
1-D, 2-B, 3-C, 4-A
1-C, 2-A, 3-D, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP