ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1939-45 વર્ષ 1944-49 વર્ષ 1941-47 વર્ષ 1933-39 વર્ષ 1939-45 વર્ષ 1944-49 વર્ષ 1941-47 વર્ષ 1933-39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? રાણા સરદારસિંહ મેડમ ભીખાઈજી કામા વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા રાણા સરદારસિંહ મેડમ ભીખાઈજી કામા વીર સાવરકર શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. જરથોસ્તી માસ ચાંદ્રમાસ શબ રોજ જરથોસ્તી માસ ચાંદ્રમાસ શબ રોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? બાગાયત વિદ્યા જ્યોતિષશાસ્ત્ર ગણિત શાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ બાગાયત વિદ્યા જ્યોતિષશાસ્ત્ર ગણિત શાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP