GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું આઉટપુટ માટેનું ઉપકરણ નથી ? ઓપ્ટિકલ ફાઈબર પ્રિન્ટર પ્લોટર મોનિટર ઓપ્ટિકલ ફાઈબર પ્રિન્ટર પ્લોટર મોનિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતીય મૂડી બજારમાં નીચેનામાંથી કઈ, એજન્સીને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બજારોનું નિયમન કરવાની સત્તા છે ? RBI IRDA SEBI IBPS RBI IRDA SEBI IBPS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change the voice : He was not given admission by them. They did not give him admission. Them were not givan admision by him. They were not given admission by him. Admission did not be given to him by they. They did not give him admission. Them were not givan admision by him. They were not given admission by him. Admission did not be given to him by they. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય ? ખોટી ખરીદી બતાવવી મળેલ આવક વધુ બતાવવી મિલકતો પર ઓછો ઘસારો ગણવો શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી ખોટી ખરીદી બતાવવી મળેલ આવક વધુ બતાવવી મિલકતો પર ઓછો ઘસારો ગણવો શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા "ગાજે જંગલ ગીર તણા" નું વર્ણન કરનાર કવિવરનું નામ જણાવો. ત્રિભુવન લુહાર મનોજ ખંડેરિયા નરસિંહ મહેતા ત્રિભુવન વ્યાસ ત્રિભુવન લુહાર મનોજ ખંડેરિયા નરસિંહ મહેતા ત્રિભુવન વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP