GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે.

ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું.
ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે.
ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે.
ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

રોજગારીની તકો વધારવી
અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય.
પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય.
પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય.
કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP