GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

રોજગારીની તકો વધારવી
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી
અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ?

સ્થિર પડતર
સ્થિર અને ચલિત પડતર બંને
ચલિત પડતર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ક્યું વિધાન સાચું છે ?

અન્વેષણ ફરજિયાત નથી
આપેલ પૈકી એક પણ નહીં
અન્વેષણ કોઈ પણ વ્યક્તિ કરી શકે
અન્વેષણ ફરજિયાત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP