GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ?

જગદીશ ભગવતી
અમર્ત્ય સેન
મિલ્ટન ફ્રીડમેન
જ્યોર્જ જોસેફ સ્ટીગલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
"સંઘ માટે એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુકમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે." - આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 79
આર્ટિકલ - 77
આર્ટિકલ - 75
આર્ટિકલ - 73

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ?

ટ્રિબ્યુનલને
સંચાલકોને
શેરહોલ્ડર્સને
લેણદારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP