ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? કેશવલાલ ધ્રુવ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ૨.વ. દેસાઈ કેશવલાલ ધ્રુવ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? માર્ગ કરવો પગ ભારે થવો લુઢકી જવું કરમ ફૂટેલા હોવા માર્ગ કરવો પગ ભારે થવો લુઢકી જવું કરમ ફૂટેલા હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ મનસ્વી પ્રાંતિજવાલા પ્રભુલાલ દ્વિવેદી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ચંદ્રકાંત શાહ મનસ્વી પ્રાંતિજવાલા પ્રભુલાલ દ્વિવેદી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ચંદ્રકાંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? મુનશી કાકાસાહેબ ગાંધીજી રા.વિ. પાઠક મુનશી કાકાસાહેબ ગાંધીજી રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? તુલસી ક્યારો જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી રઢીયાળી રાત તુલસી ક્યારો જય સોમનાથ સોરઠ તારાં વહેતાં પાણી રઢીયાળી રાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP