ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? મહમ્મદ માંકડ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા મહમ્મદ માંકડ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરતાની વાડીનો મીઠો મોરલો' જેવું ઉપનામ કોને મળેલ છે ? સુંદરમ્ ન્હાનાલાલ કલાપી નર્મદ સુંદરમ્ ન્હાનાલાલ કલાપી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? બાપુલાલ નાયક જયશંકર સુંદરી દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી બાપુલાલ નાયક જયશંકર સુંદરી દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ? વાસુકિ ઉશનસ્ શશિન પુનર્વસુ વાસુકિ ઉશનસ્ શશિન પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? આત્મકથા ખંડ જીવનચરિત્ર પ્રવાસ વર્ણન લલિતનિબંધ આત્મકથા ખંડ જીવનચરિત્ર પ્રવાસ વર્ણન લલિતનિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP