ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? શામળ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ નગીનદાસ પારેખ રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ જયંતિ દલાલ નગીનદાસ પારેખ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 3 2 4 5 3 2 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. હરગોવિંદભાઈ કૃષ્ણદાસભાઈ વિરેન્દ્રકુમાર હરીકુમાર હરગોવિંદભાઈ કૃષ્ણદાસભાઈ વિરેન્દ્રકુમાર હરીકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? મહેશ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP