ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

સરકાર દ્વારા દમન શરૂ કરવાથી
ચૌરીચૌરાની ઘટનાથી
લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી
સરકારશ્રી સાથે સમાધાન થવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

કબીર
શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ
નિઝામુદ્દીન ઓલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ?

અરૂણા અસફ અલી
શ્રીમતી એની બેસન્ટ
શ્રીમતી સરોજિની નાયડુ
શ્રીમતી નેલી સેનગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

દાદાભાઈ નવરોજી
બાળગંગાધર તિલક
એ.ઓ.હ્યુમ
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP