ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

ચંદ્રકાંત બક્ષી
નરસિંહરાવ દિવેટીયા
જુગતરામ દવે
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

સુંદરજી બેટાઈ
મહાદેવભાઈ દેસાઈ
રમણલાલ દેસાઈ
ગૌરીશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી
નર્મદ સાહિત્યસભા
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP