ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ધના ભગત ચુનીલાલ મડિયા શ્યામ સાધુ ડૉ.હસુ યાજ્ઞિક ધના ભગત ચુનીલાલ મડિયા શ્યામ સાધુ ડૉ.હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી સિંહાસન બત્રીસી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી સિંહાસન બત્રીસી મદનમોહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? તુષાર શુક્લ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ મકરંદ દવે તુષાર શુક્લ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હૈયુ જાણે હિમાલય - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા યમક શબ્દાનુપ્રાસ શ્લેષ ઉત્પ્રેક્ષા યમક શબ્દાનુપ્રાસ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP