Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

મોહનલાલ પંડ્યા
વીર સાવરકર
શ્યામજી કૃષ્ણ વર્મા
સરદારસિંહ રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

એનાટોમી
જીરોન્ટોલોજી
એનથ્રોપોલોજી
એક્સ-બાયોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP