Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

જીરોન્ટોલોજી
એનથ્રોપોલોજી
એનાટોમી
એક્સ-બાયોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

એક ઘા
એનાં એ ગામડાં
ગ્રામમાતા
હૃદય ત્રિપુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

ચન્દ્રગુપ્ત મૌર્ય
અશોક
વિક્રમાદિત્ય
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP