Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ? જીરોન્ટોલોજી એનથ્રોપોલોજી એનાટોમી એક્સ-બાયોલોજી જીરોન્ટોલોજી એનથ્રોપોલોજી એનાટોમી એક્સ-બાયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 18/5³ ને દશાંશ ચિન્હ પછી ___ અંકો છે. 5 4 2 3 5 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t write the answers ___ red ink. with in by from with in by from ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો ? ફતેહપુર વીરપુર પાલણપુર આણંદપુર ફતેહપુર વીરપુર પાલણપુર આણંદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ? એક ઘા એનાં એ ગામડાં ગ્રામમાતા હૃદય ત્રિપુટી એક ઘા એનાં એ ગામડાં ગ્રામમાતા હૃદય ત્રિપુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ? ચન્દ્રગુપ્ત મૌર્ય અશોક વિક્રમાદિત્ય સમુદ્રગુપ્ત ચન્દ્રગુપ્ત મૌર્ય અશોક વિક્રમાદિત્ય સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP