Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

ભાણાભાઈ ગીડા
ઝવેરચંદ મેઘાણી
શાહબુદ્દિન રાઠોડ
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ

1-R, 2-S, 3-P, 4-Q
1-S, 2-R, 3-P, 4-Q
1-Q, 2-R, 3-S, 4-P
1-S, 2-Q, 3-P, 4-R

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

જૂન - જૂલાઈ
સપ્ટેમ્બર - ઓક્ટોબર
ઓક્ટોબર - ડિસેમ્બર
માર્ચ - એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

શ્રી મહેદી નવાઝ જંગ
શ્રી માનસિંહજી રાણા
શ્રી નિત્યાનંદ કાનૂનગો
શ્રી કલ્યાણજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP