Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

એક ઘા
એનાં એ ગામડાં
હૃદય ત્રિપુટી
ગ્રામમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

સપ્ટેમ્બર - ઓક્ટોબર
ઓક્ટોબર - ડિસેમ્બર
માર્ચ - એપ્રિલ
જૂન - જૂલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

શ્રી મહેદી નવાઝ જંગ
શ્રી માનસિંહજી રાણા
શ્રી નિત્યાનંદ કાનૂનગો
શ્રી કલ્યાણજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ?

જાવેદ અખ્તર
સમીર અંજાન
ગુલઝાર
શકીલ બદાયુની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP