Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

અગ્નિકુંડનું ગુલાબ
રાષ્ટ્રીય શાયર
સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

શાંતિલાલ ઝવેરી
ભુલાભાઈ દેસાઈ
સરદાર પટેલ
એચ. એમ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP