Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ શામળ નાનાલાલ ગિરધર પ્રેમાનંદ શામળ નાનાલાલ ગિરધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 18/5³ ને દશાંશ ચિન્હ પછી ___ અંકો છે. 4 5 2 3 4 5 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ? જૂન - જૂલાઈ ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ સપ્ટેમ્બર - ઓક્ટોબર જૂન - જૂલાઈ ઓક્ટોબર - ડિસેમ્બર માર્ચ - એપ્રિલ સપ્ટેમ્બર - ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 48 24 42 16 48 24 42 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? મહા શિવરાત્રી જન્માષ્ટમી રામનવમી હનુમાન જયંતિ મહા શિવરાત્રી જન્માષ્ટમી રામનવમી હનુમાન જયંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? ઉમાશંકર જોષી નર્મદ નાથાલાલ દવે સુન્દરમ્ ઉમાશંકર જોષી નર્મદ નાથાલાલ દવે સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP