Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? પ્રેમાનંદ શામળ ગિરધર નાનાલાલ પ્રેમાનંદ શામળ ગિરધર નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ___ છે. રેખા ત્રિજ્યા જીવા વ્યાસ રેખા ત્રિજ્યા જીવા વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 40 39 38 41 40 39 38 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t write the answers ___ red ink. by from with in by from with in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ? કારગિલ રેખા ડુરેન્ડ રેખા રેડ ક્લિફ મેકમોહન કારગિલ રેખા ડુરેન્ડ રેખા રેડ ક્લિફ મેકમોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP