Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

હનુમાન જયંતિ
મહા શિવરાત્રી
રામનવમી
જન્માષ્ટમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉઘાન અને અભ્યારણ્ય જે ઉતરાખંડમાં આવેલું છે, તેનું નામ શું ?

જીમ કોબેંટ
ગંગોત્રી
ગોવિંદ
નંદાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મારા વડે પત્ર લખાય છે.
હું પત્ર લખું છું.
મને પત્ર લખ્યો.
મેં પત્ર લખાવ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP