Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

મહા શિવરાત્રી
હનુમાન જયંતિ
રામનવમી
જન્માષ્ટમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

કુરુક્ષેત્ર
ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1
દીપ નિર્વાણ
સોક્રેટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ?

આત્મકથા ખંડ
પ્રવાસ વર્ણન
જીવનચરિત્ર
લલિતનિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP