Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ?

મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
જયંત ખત્રી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
અંજાર - જેસલ તોરલની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ?

લલિતનિબંધ
આત્મકથા ખંડ
જીવનચરિત્ર
પ્રવાસ વર્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP