Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ઉશનસ્‌' કોનું ઉપનામ છે ?

રતિલાલ રૂપાવાળા
મણિશંકર રત્નજી ભટ્ટ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

નાનાભાઈ ભટ્ટ
ભાણાભાઈ ગીડા
શાહબુદ્દિન રાઠોડ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.

ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા
છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી
ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા
મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP