Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ? ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર બંધારણીય સલાહકાર બી.એન.રાવ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર બંધારણીય સલાહકાર બી.એન.રાવ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? જન્માષ્ટમી રામનવમી હનુમાન જયંતિ મહા શિવરાત્રી જન્માષ્ટમી રામનવમી હનુમાન જયંતિ મહા શિવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ½ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ? ¼ 4 ½ 2 ¼ 4 ½ 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 0(Zero) 1000 999 1 0(Zero) 1000 999 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Let’s sing a song ___ ? are we shall we do we don’t we are we shall we do we don’t we ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે નર્મદ સુન્દરમ્ ઉમાશંકર જોષી નાથાલાલ દવે નર્મદ સુન્દરમ્ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP