સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું.
ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પેનિસિલિનની શોધ કોણે કરી હતી ?

મેડમ ક્યુરી
ડેવિડ પેનિસિલિન
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
કોલંબસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ?

ભારતીય હાથી
આફ્રિકન જિરાફ
કાળો ગેંડો
આર્કટિક વ્હેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP