Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય. જીવા ત્રિજ્યા સ્પર્શક કેન્દ્ર જીવા ત્રિજ્યા સ્પર્શક કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય વિધિ વાક્ય ઉદ્ગાર વાક્ય પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય વિધિ વાક્ય ઉદ્ગાર વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષને શું કહેવામાં આવે છે ? આખ્યાન રાસ ફાગુ પ્રબંધ આખ્યાન રાસ ફાગુ પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? જ્ + ગ ગ્ + જ ઝ્ + ગ જ્ + જ્ઞ જ્ + ગ ગ્ + જ ઝ્ + ગ જ્ + જ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ? 18 મી ઓગષ્ટ 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર 18 મી જુલાઈ 18 મી ઓગષ્ટ 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર 18 મી જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP